રીડગુજરાતી : પુસ્તક પરિચય

મુક્તિ – નિરુપમા શેઠ

August 17, 2006 · 1 Comment

bookનામ : મુક્તિ

લેખિકા : નિરુપમા શેઠ

પ્રકાશક :
એન.એમ. ઠક્કરની કંપની,
140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002
ફોન : 91-22-22010633/55731768

કિંમત : 95 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 210

વિગત : અંગ્રેજી, મરાઠી, કન્નડ અને મુખ્યત્વે હિન્દીમાં નારીપ્રધાન નવલિકાઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ ધરાવતું પુસ્તક

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/08/12/indu-story/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ

1 response so far ↓

Leave a Comment