રીડગુજરાતી : પુસ્તક પરિચય

ગુજરાતી નવલિકાચયન 2002 – નવનીત જાની

September 30, 2006 · Leave a Comment

bookનામ : ગુજરાતી નવલિકાચયન 2002

સંપાદક : નવનીત જાની

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 80 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 133

વિગત : ગુજરાતી સાહિત્યની વિવિધ લેખકોની પસંદગી કરેલી ટૂંકી વાર્તાઓનો સંચય.

રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://rdgujarati.wordpress.com/2006/09/28/othar-story/

Categories: નવલિકા-ટૂંકીવાર્તાઓ

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment