વાસ્તુ તથાસ્તુ – રોહિત જીવાણી

bookનામ : વાસ્તુ તથાસ્તુ

લેખક : રોહિત જીવાણી

પ્રકાશક :
પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ
રાજકમલ ચોક, ફ્રૂટ માર્કેટ, અમરેલી-365601

પુસ્તક પ્રાપ્તિ સ્થાન :
રોહિત જીવાણી
“વાસુ”
3, ગિરીરાજનગર, ઓમનગર સામે,
અમરેલી-365601
ફોન : +91 2792 222876, (R) +91 2792 221484
મોબાઈલ : +91 9374004961, +91 9426471470
ઈમેઈલ : rohitjivani@yahoo.com

કિંમત : 40 રૂ.

પૃષ્ઠ સંખ્યા : 72

વિગત : વાસ્તુશાસ્ત્રનો પાયાથી પરિચય અને એકદમ સરળ શબ્દોમાં વાસ્તુદોષ દૂર કરવા અંગેની જરૂરી માહિતી આપતું ખૂબ ઉપયોગી પુસ્તક. ઘરના વિવિધ ખંડો જેવા કે અભ્યાસખંડ, મહેમાન કક્ષ, પૂજારૂમ વગેરેમાં વાસ્તુવિદ્યાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની સુંદર માહિતી આપતું એક અનોખું પુસ્તક. આ સાથે દિશા, ગ્રહ, ફેંગશૂઈ વગેરેની પણ ઉપયોગી અને પૂરક જાણકારી.

1 responses to “વાસ્તુ તથાસ્તુ – રોહિત જીવાણી

  1. hey i want to know about vastu i am basically gujarati can u help me?

Leave a reply to cute જવાબ રદ કરો